$r$ ત્રિજ્યા અને $O$ કેન્દ્ર ધરાવતા વર્તુળપથ પર એક કણ ગતિ કરે છે, જેની ઝડપ $V$ અચળ છે. પદાર્થ $A$ થી $B$ સુધી ગતિ કરે તે દરમિયાન તેના વેગના મૂલ્યમાં થયેલો ફેરફાર કેટલો હોય ?
$2 v$
$0$
$\sqrt{3} v$
$v$
નિયમિત વર્તુળાકાર ગતિમાંનાં કોઈ કણના પરિભ્રમણ પરનો સરેરાશ પ્રવેગ સદિશ એ શુન્ય સદિશ છે: આ વિધાન .....
ખભા ઉપર વાંદરો બેસાડીને એક વ્યક્તિ $9 \mathrm{~m}$ ત્રિજ્યા ઘરાવતા લીસા વત્તુળાકાર રસ્તા ઉપર સાઈકલ ચલાવે છે અને $3$ મીનીટમાં $120$ પરિભ્રમણો પૂર્ણ કરે છે. વાંદરા માટેના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય . . . . . હશે. ( $\mathrm{m} / \mathrm{s}^2$ માં) હશે.
એક પૈડું $3000 \,rpm$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો $1 \,sec$ માં તે કેટલું કોણીય સ્થાનાંતર કરશે?
કોઈ કણ $P$ અર્ધગોળાકાર વાટકી માં ઘર્ષણરહિત ગતિ કરે છે. $t = 0$ સમયે તે બિંદુ $A$ ને પસાર કરે છે. તે ક્ષણે તેના વેગનો સમક્ષિતિજ ઘટક $v$ છે. $P$ ને સમાન દળનો એક મણકા ને $t = 0$ સમયે બિંદુ $A$ થી સમક્ષિતિજ દોરી $AB$ પર $v$ વેગ થી છોડવામાં આવે છે (જુઓ આકૃતિ). દોરી અને મણકા વચ્ચે નું ઘર્ષણ અવગણ્ય છે. $P$ અને $Q$ ને બિંદુ $B$ સુધી પહોચવા માટે લાગતો સમય અનુક્રમે ${t_P}$ અને ${t_Q}$ લઈએ , તો....
$20 \,cm$ ત્રિજયામાં ભ્રમણ કરતાં પદાર્થનું કેન્દ્રગામી બળ $10 \,N$ હોય, તો તેની ગતિઊર્જા કેટલા ..........$Joule$ થાય?