કોષીય ફેકટરી કોણ છે?
રીબોઝોમ્સ
લાયસોઝોમ
કણાભસૂત્ર
હરીતકણ
લેક ઓપેરોન વિશે નીચે આપેલા ચાર $(a-d)$ માંથી બે સાચા વિધાન પસંદ કરો.
$(A)$ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કદાચ નિગ્રાહક જનીન સાથે જોડાઈ અને અક્રિયાશીલતા પ્રેરે છે
$(B)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન, ઓપરેટ વિસ્તાર સાથે જોડાય છે.
$(C)$ $z$ - જનીન પરમિએઝ માટે સંકેતન પામેલો છે.
$(D)$ આને ફાન્કોઈઝ જેકોબ અને જેક મોનાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતો.સાચા વિધાનો.....
એક જનીન એક ઉત્સેચ્ક પ્રકલ્પના કોના દ્વારા રજુ થઈ ?
$cDNA$ અથવા જનીનોના સમૂહને ગ્લાસ (કાચ) ની સાઈડ ઉપર પ્રતિસ્થાપિત કરીને તેને ટ્રાન્સક્રિપ્ટોમ અભ્યાસ માટે વપરાય છે તે
$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?
$RNA$ પોલિમરેઝ $DNA$ માં કયાં જોડાય છે?