સાચું શોધો.
દર્દીના સામાન્ય સંસર્ગમાં આવવાથી $AIDS$ નો ફેલાવોથઈ શકે.
કેનાલિનોઇડ મોરફીનનાં એસિટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.
બેન્ઝોડાયેઝોપાઈન થી માનસિક હતાશા દૂર થાય છે.
$\alpha$ -ઇન્ટરફેરોન્સથી પ્રતીકારકતા નબળી પડે છે.
વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?
$MHC - II$ complex સાથે નીચેનામાંથી કયો કોષ જોડાણ દર્શાવે છે?
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
$T-$ લસિકાકોષો.........
....... ના ફળમાંથી મોર્ફીન મેળવવામાં આવે છે.