સાચું શોધો.

  • A

    દર્દીના સામાન્ય સંસર્ગમાં આવવાથી $AIDS$ નો ફેલાવોથઈ શકે.

  • B

    કેનાલિનોઇડ મોરફીનનાં એસિટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.

  • C

    બેન્ઝોડાયેઝોપાઈન થી માનસિક હતાશા દૂર થાય છે.

  • D

    $\alpha$ -ઇન્ટરફેરોન્સથી પ્રતીકારકતા નબળી પડે છે.

Similar Questions

તફાવત આપો : $B\,-$ લસિકા કોષ અને $T\,-$ લસિકા કોષ 

કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?

રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........

નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?

ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?