સાચું શોધો.

  • A

    દર્દીના સામાન્ય સંસર્ગમાં આવવાથી $AIDS$ નો ફેલાવોથઈ શકે.

  • B

    કેનાલિનોઇડ મોરફીનનાં એસિટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.

  • C

    બેન્ઝોડાયેઝોપાઈન થી માનસિક હતાશા દૂર થાય છે.

  • D

    $\alpha$ -ઇન્ટરફેરોન્સથી પ્રતીકારકતા નબળી પડે છે.

Similar Questions

વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?

$MHC - II$ complex સાથે નીચેનામાંથી કયો કોષ જોડાણ દર્શાવે છે?

પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

$T-$ લસિકાકોષો.........

....... ના ફળમાંથી મોર્ફીન મેળવવામાં આવે છે.