આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.
$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.
$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.
$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.
રંગઅંધતા, થેલેસેમિયા, ફીનાઈલ કીટોન્યુરીયા, એનીમિયા
હીમોફીલીયા, સીકલસેલ એનિમિયા, ક્લાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ, થેલેસેમિયા
ડાઉન્સ સિન્ડ્રોમ, ક્લાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ, રંગઅંધતા, ટર્નર્સ સીન્ડ્રોમ
હિમોફીલીયા, સીકલસેલ એનીમિયા, ક્નિાઈલ કીટોન્યુરીયા, થેલેસેમીયા
$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.
જો માતા $Hb^{A}Hb^{S}$ અને પિતા $Hb^{A}Hb^{S}$ જનીનીક વિષમયુગ્મી બંધારણ ધરાવતા હોય તો તેની સંતતીમાં રોગીષ્ઠ પુત્ર હોવાની સંભાવના કેટલી?
વંશાવળી પૃથક્કરણ એટલે શું ? તેની ભાત (pattern) અને ઉપયોગિતા જણાવો.
એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?
નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?