આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.

$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.

$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.

$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.

  • A

    રંગઅંધતા, થેલેસેમિયા, ફીનાઈલ કીટોન્યુરીયા, એનીમિયા

  • B

    હીમોફીલીયા, સીકલસેલ એનિમિયા, ક્લાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ, થેલેસેમિયા

  • C

    ડાઉન્સ સિન્ડ્રોમ, ક્લાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ, રંગઅંધતા, ટર્નર્સ સીન્ડ્રોમ

  • D

    હિમોફીલીયા, સીકલસેલ એનીમિયા, ક્નિાઈલ કીટોન્યુરીયા, થેલેસેમીયા

Similar Questions

$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.

જો માતા $Hb^{A}Hb^{S}$ અને પિતા $Hb^{A}Hb^{S}$ જનીનીક વિષમયુગ્મી બંધારણ ધરાવતા હોય તો તેની સંતતીમાં રોગીષ્ઠ પુત્ર હોવાની સંભાવના કેટલી?

વંશાવળી પૃથક્કરણ એટલે શું ? તેની ભાત (pattern) અને ઉપયોગિતા જણાવો.

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?

  • [NEET 2014]

નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?

  • [AIPMT 2010]