નીચેનામાંથી સાચું વાક્ય ક્યું નથી ?

  • A
    કાર્બોદિતનાં ચયાપચય સાથે સંકલીત કોર્ટિકોઈડને ગ્લુકોકોર્ટીકોઈડ કહેવાય છે.
  • B
    પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું સમતોલન જાળવતા કોર્ટિકોઈડને મિનરેલો કોર્ટિકોઇડ કહેવાય છે.
  • C
    કોર્ટિસોલ રક્તકણનાં નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે.
  • D
    કોર્ટિસોલ મુખ્ય મિનરેલો કોર્ટિકોઈડ છે.

Similar Questions

નોરએપિનેફ્રીનનું કાર્ય ..... છે.

આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.

મૂત્રપિંડ દ્વારા ........ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે

... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.

  • [AIPMT 2006]

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?