લડો યા ભાગોની સ્થિતિના કારણે .
પેરાથાઇરોઇડ ગ્રંથિ - ચયાપચયનો દર વધે.
મૂત્રપિંડ - રેનીન એન્જિયોટેન્સીનોજન - આહોસ્ટેરોનન માર્ગને અવરોધે
એડિનાલિન મસ્જક -એપીનેફ્રિન અને નોર-એપીનેફ્રિનનો સ્રાવ પ્રેરાય.
સ્વાદુપિંડ -રુધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ ઘટે.
પક્ષીઓ, માણસ અને અન્ય સસ્તન પ્રાણીઓમાં એન્ડોસ્ટીરોનનો સ્ત્રાવ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે
આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે
નોરએપિનેફ્રિન શેને વધારે છે?
એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.