નીચે આપેલા વિધાન માથી વક્રિય ગતિ માટેનો વિકલ્પ ચકાસો
$A$. નિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
$B$. અનિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
બંને $A$ અને $B$ સાચા છે
બંને $A$ અને $B$ ખોટા છે
$A$ સાયું છે પણ $B$ ખોટું છે
$A$ ખોટું છે પણ $B$ સાચું છે
એક છોકરો $2 \,m$ લાંબી દોરીના છેડે $100\, g$ નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. $80\, N$ જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ $\frac{ K }{\pi}$ ભ્રમણ/મિનીટ હોય તો $K$ શોધો
(દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)
વિધાન: જ્યારે કોઈ કણ વર્તુળમાં નિયમિત ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ અને પ્રવેગ બંને બદલાય છે.
કારણ: વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ એ પદાર્થના કોણીય વેગ પર આધારિત છે.
એક કણ પર તેના વેગ ને લંબ અચળ બળ લગાવવામાં આવે છે. કોઈ સમતલમાં કણ ગતિ કરે છે. તો નીચેનામાથી શું કહી શકાય?
$m$ દળના પદાર્થને l લંબાઇની દોરી વડે બાંઘીને શિરોલંબ સમતલમાં ફેરવતા નીચેના બિંદુ અને ઉપરના બિંદુએ તણાવનો તફાવત કેટલો થાય?
ત્રણ સમાન દળ ઘરાવતા કણ દોરી સાથે બાંધીને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવતાં ત્રણેય ભાગમાં તણાવનો ગુણોત્તર કેટલો મળે?