- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
hard
"જો બે સંખ્યાઓ સરખી ન હોય તો તેમના વર્ગો પણ સરખા ન થાય ' આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ .......... થાય
A
જો બે સંખ્યાઓનો વર્ગો સરખા હોય તો તે બે સંખ્યા સરખી થાય
B
જો બે સંખ્યાઓનો વર્ગો સરખા હોય તો તે બે સંખ્યા સરખી ન થાય
C
જો બે સંખ્યાઓનો વર્ગો સરખા ન હોય તો તે બે સંખ્યા સરખી ન થાય
D
જો બે સંખ્યાઓનો વર્ગો સરખા ન હોય તો તે બે સંખ્યા સરખી થાય
(JEE MAIN-2017)
Solution
$p \to q$ then $ \sim q \to \sim p$ If the square of two numbers are equal, then the numbers are equal
Standard 11
Mathematics