જો $q$ એ મિથ્યા અને $p\, \wedge \,q\, \leftrightarrow \,r$ એ સાચું હોય તો નીચેનામાંથી ક્યું વિધાન નિત્ય સત્ય થાય ?

  • [JEE MAIN 2019]
  • A

    $(p\, \vee \,r\,)\, \to \,(p\, \wedge \,r)$

  • B

    $(p\, \wedge \,r\,)\, \to \,(p\, \vee \,r)$

  • C

    $p\, \wedge \,r$

  • D

    $p\, \vee \,r$

Similar Questions

નીચે આપેલ વિધાનનું સામાનર્થી પ્રેરણ લખો 

"જો હું સમયસર સ્ટેશન પર પહોંચીશ, તો હું ટ્રેન પકડીશ"

  • [JEE MAIN 2020]

જો $p$ અને $q $ એ અનુક્રમે વિધાન  $"2 × 4 = 8" $ અને "$4$ એ  $7$ વડે વિભાજય છે "  હોય તો નીચેના વિધાનોની સત્યર્થતાનું મૂલ્ય મેળવો 

$(i)$ $p \leftrightarrow  q$ 

$(ii)$ $~ p \leftrightarrow q$ 

$(iii)$ $~ q \leftrightarrow p$ 

$(iv)$ $~ p \leftrightarrow ~ q$

આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2022]

$((p \wedge q) \Rightarrow(r \vee q)) \wedge((p \wedge r) \Rightarrow q)$ નિત્યસત્ય થાય તેવા $r \in\{p, q, \sim p , \sim q \}$ ના મુલ્યોની સંખ્યા $..............$ છે.

  • [JEE MAIN 2023]

નીચેનાં વિધાનો ધ્યાને લો:

$A$ : રિષી ન્યાયાધિશ છે,

$B$ : રિષી પ્રામાણિંક છે.

$C$ :રિષી ધમંડી નથી

 વિધાન "જો રિષી ન્યાયાધિશ હોય અને તે ધમંડી ન હોય, તો તે પ્રામાણણક છે." નું નિષેધ........ છે

  • [JEE MAIN 2022]