- Home
- Standard 11
- Biology
પર્ણપાતી વનસ્પતિઓ $( \mathrm{Deciduous\,\, plants} )$ ગરમ ઉનાળામાં કે પાનખર ઋતુમાં તેનાં પર્ણો ખેરવી નાખે છે. આમ પર્ણ ખેરવવાની આ ક્રિયાને પર્ણપતન $( \mathrm{abscission} )$ કહે છે. દેહધાર્મિક ફેરફાર ઉપરાંત પર્ણપતનમાં કઈ આંતરિક પ્રક્રિયા સંકળાયેલ છે ? તે જાણવો ?
Solution
ગરમ ઉનાળામાં અથવા પાનખર ઋતુમાં પર્ણો ખેરવવાની વનસ્પતિની આ ક્રિયાને પર્ણપતન (Abscission) કહે છે.
આંતરિક રચનાકીય રીતે પતન વિસ્તારના કોષો પાતળી દીવાલવાળા અને લિગ્નીન અથવા સુબેરિનના સ્કૂલન વગરના હોય છે.
પર્ણપતન સમયે બે મધ્યસ્તરો વચ્ચેના કોષનો મધ્યપટલ ઓગળી જાય છે. પરંતુ પ્રાથમિક દીવાલ તેમની તેમજ (અખંડ) રહે છે મધ્યપટલ તેમજ બાજુના કોષોની દીવાલ પ્રાથમિક દીવાલ ઓગળી જાય છે. પરિણામે મધ્યસ્તરના બધા કોષોમાં પતન સ્તર પૂર્ણ રીતે ઓગળી જાય છે.
આમ, વનસ્પતિના અંગો છુટાં પડે છે. એટલે કે જયારે વરસાદ અથવા પવન હોય ત્યારે પણું વનસ્પતિથી છૂટા પડી જાય છે.