નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :

જરાયુવિન્યાસ

Similar Questions

પુષ્પીયપત્રની કિનારીઓ એકબીજા પર આચ્છાદીત હોય છે પરંતુ કોઈ ચોકકસ ક્રમમાં આવરીત નથી તેને....... કલિકાન્તર વિન્યાસ કહે છે.

 વજપત્રો અથવા દલપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીના પ્રકારને કલિકાન્તરવિન્યાસ કહે છે. લાક્ષણિક પચાવવી પુષ્પમાં શકય એટલા કલિકાન્તરવિન્યાસની આકૃતિ દોરો.

પુંકેસરની રચના સમજાવો.

સાચું વાક્ય શોધો.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ પર્ણસદેશ પર્ણદંડ (દાંડી પત્ર)

$(ii)$ કલિકાન્તરવિન્યાસ