નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૂર્વકાષ્ઠ
$(ii)$ માજીકાષ્ઠ
$(i)$ જયારે એધા ખૂબ જ સક્રિય હોવાથી ઘણી સંખ્યામાં કાષ્ઠતત્ત્વો ઉત્પન્ન કરે છે. આ કાષ્ઠને પૂર્વકાષ્ઠ કે વસંતકાષ્ઠ કહે છે.
$(ii)$ શિયાળામાં એધાની સક્રિયતા ઓછી હોય છે, તેથી થોડાક પ્રમાણમાં કાષ્ઠતત્ત્વો ઉત્પન્ન થાય છે તેને શરદકાષ્ઠ કે માજીકાઇ કહે છે.
દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?
કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.
બાહ્ય મધ્યરંભીય વિસ્તારમાં દ્વિતીય વૃદ્ધિ શેના કારણે થાય છે?
હવા છિદ્રો ...........છે.
દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા સૌ પ્રથમ ......માંથી મળી આવે છે.