4-1.Newton's Laws of Motion
easy

રેડિયમના ન્યુક્લિયરના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થઈને રેડોનનો ન્યુક્લિયસ અને $\alpha$-કણ મળે છે. જे આંતરિક બળોને કારણે મળે છે આને બાહ્યબળો અવગણી શકાય તેટલાં નાના છે.

રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થતાં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું (રેડિયમનું) વિભંજન થતાં પહેલાનું વેગમાન અને વિભંજનના કારણો મળતાં રેડોન અને $\alpha$-કણમા વેગમાનનો સરવાળો સમાન હોય છે.

આ માટે રેડોન અને $\alpha$-કણ એવી રીતે જુદા-જુદા ગતિમાન થાય છે જેથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ જ દિશામાં ગતિ કરે જે રેડિયમના ન્યુક્લિયસની ગતિની દિશા હોય. જે આકૃતિ $(a)$ માં બતાવેલ છે.

જે આપણે એવી નિર્દેશ ફેમમાંથી રેડિયમના ન્યુક્લિયસનું ક્ષય (વિભંજન)નું અવલોકન કરીએ કે જેનાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય કેન્દ્ર સ્થિરિ રહે. જे આકૃતિ $(b)$ માં દર્શાવેલ છે.

કણોના તંત્રની ધણી સમસ્યાઓમાં નિર્દેશ ફ્રેમ તરીકે પ્રયોગશાળાને બદલે દ્રવ્યમાન કેન્દ્રને લેવાથી કાર્ય કરવું અનુકૂળ રહે છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.