અંતર્ગોળ અરીસાથી સમતલ તરંગઅગ્રનું પરાવર્તન સમજાવો.
આકૃતિમાં અંતર્ગોળ અરીસા પર આપાત થતાં સમાંતર કિરણો અને પરાર્તન અનુભવ્યા બાદ મુખ્યકેન્દ્ર $F$ પાસે કેન્દ્રિત થતાં કિરણો દર્શાવ્યા છે. આ આપાત કિરણોનું તરંગઅગ્ર $XY$ અને પરાર્તિત કિરણોનું તરંગઅગ્ર $X' Y'$ પણ આકૃતિમાં દર્શાવ્યું છે.
કારણ કે અરીસાના ધ્રુવ $O$ પર આવતાં કિરણને અરીસાના છેડા પાસેથી પરાવર્તન પામતાં કિરણો કરતાં વધારે અંતર કાપવું પડે
છે. અર્થાત્ $O$ પાસેથી થોડુક મોડું પરાવર્તન થાય છે અને તેથી જ બિંદુ $b$ પરાવર્તિત તરંગઅગ્ર પરનાં બીજા બિંદુઓ કરતાં પાછળ રહી જાય છે.
સમતલ અગ્ર માટે હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી $\tau $ સમય બાદ નવું તરંગઅગ્ર કેવી રીતે મળે છે તે સમજાવો.
હાઈગેન્સના તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો કયો છે ?
જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu\,(I)$ = $\mu_0 $+ $\mu_2I$, વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0 $ અને $\mu_2$ એ ઘન અચળાંક છે અને $I$ એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. તરંગ અગ્રનો પ્રારંભનો આકાર …….
એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$ છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?