દ્રવ્યની ત્રણ અવસ્થાઓ અને અવસ્થા ફેરફાર સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે : ઘન, પ્રવાહી અને વાયુ.

 દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તેને અવસ્થા-ફેરફાર કહે છે. બે સામાન્ય અવસ્થા-ફેરફાર, ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન છે. જ્યારે પદાર્થ અને તેના પરિસર (પડોશના) વચ્ચે ઉષ્માનો વિનિમય થાય ત્યારે અવસ્થા-ફેરફાર થાય છે.

Similar Questions

દ્રવ્યની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એ....

ગુપ્ત ઉષ્માનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે  તે જણાવો.

બાષ્પીકરણ તથા ઉત્કલનબિંદુ કોને કહે છે ? પાણીની ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો.

પાણી અને $C{O_2}$ ના $P \to T$ ડાયાગ્રામ વચ્ચેનો અગત્યનો તફાવત કયો છે ?

કાર્બન ડાયોક્સાઇડ માટેનાં $P -T$ ફેઝ ડાયગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો :

$(a)$ કયા તાપમાને અને દબાણે $CO_2$ ,ના ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ સંતુલિત સ્થિતિમાં સહ અસ્તિત્વમાં હશે ?

$(b)$ દબાણના ઘટાડા સાથે $CO_2$ ના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પર શું અસર થશે ?

$(c)$ $CO$, માટે ક્રાંતિક તાપમાન અને દબાણ શું છે? તેનું મહત્ત્વ શું છે?

$(d)$ $(i)$ $-70 \,^oC$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે

$(ii)$ $-60 \,^oC$ તાપમાને અને $10$ વાતાવરણ દબાણે

$(ii)$ $15 \,^oC$ તાપમાને અને $56$ વાતાવરણ દબાણે

$CO_2$, ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કઈ અવસ્થામાં હશે ?