ગુરુત્વ પ્રવેગ નું ન્યૂન્ત્તમ મૂલ્ય
વિષુવવૃત પર
ધ્રુવ પર
વિષુવવૃત અને ધ્રુવ ની વચ્ચે
એક પણ નહીં
(a)
નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે
પૃથ્વી સ્થિર થઇ જાય તો, વિષુવવૃત્ત પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય
જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં…
$60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )
પૃથ્વીથી …….. $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માં $1 \%$ જેટલો ઘટાડો થાય . (પૃથ્વીની ત્રિજયા $= 6400 \,km$)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.