પૃથ્વી સ્થિર થઇ જાય તો, વિષુવવૃત્ત પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય
વધે
સરખું રહે
ઘટે
એક પણ નહીં
(a)
પૃથ્વીના ધ્રુવ પરથી વિષુવવૃત્ત તરફ જતાં ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં વધારો/ઘટાડો થાય. સાચું જણાવો.
પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
પૃથ્વીની સપાટીથી કેટલા $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય પૃથ્વીની સપાટીથી $10 \,km$ ઊંડાઈ જેટલો થાય?
પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં ગુરુત્વપ્રવેગનું મૂલ્ય …… છે.
$A$ અને $B$ પદાર્થો વરચેનું અંતર $r$ છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત છે. તો આ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વીય બળ અંતરની ચતુર્ધાતના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થ $A$ નો પ્રવેગ શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.