અહીં દર્શાવેલ $v \to t$ ના આલેખ પરથી પદાર્થની ગતિ માટે શું અનુમાન કરી શકાય ?
પદાર્થની ગતિ નિયમિત ગતિ છે.
પદાર્થ સ્થિર છે.
પદાર્થ અનિયમિત ગતિ કરે છે.
તે અચળ પ્રવેગી ગતિ કરે છે.
કોઈ પણ ગતિમાન પદાર્થ માટે તેના સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનું સંખ્યાત્મક મૂલ્ય ...... થાય.
કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિનો આરંભ કરતાં પહેલાં $2 \,s$ માં $20\, m$ અને ત્યારપછીની $4\, s$ માં $160\, m$ ગતિ કરે છે, તો પ્રારંભથી $7\, s$ બાદ તેનો વેગ શોધો.
અહીં દર્શાવેલ કયા પ્રકારની ગતિમાં કાપેલ અંતર અને સ્થાનાંતરનાં મૂલ્યો સમાન મળે છે ?
એક પદાર્થને પ્રારંભિક વેગ $‘u'$ થી શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો તે પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ $h =$ ......
કોઈ ગતિમાન પદાર્થનું નિયત સમયમાં સ્થાનાંતર શૂન્ય છે, તો આ પદાર્થે કાપેલ અંતર પણ શૂન્ય થશે ? તમારો ઉત્તર કારણ આપી સમજાવો.