જો પદાર્થે કરેલું સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય છે, તો તે પદાર્થ .....

  • A

    અચળ વેગથી ગતિ કરતો હશે.

  • B

    ઘટતા પ્રવેગ સાથે ગતિ કરતો હોય છે.

  • C

     વધતાં પ્રવેગ સાથે ગતિ કરતો હશે.

  • D

     અચળ પ્રવેગી ગતિ કરતો હશે. 

Similar Questions

એક કણ $r$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, તો આ કણ દ્વારા અડધા પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર ....... હશે.

વેગ $(v) $ $\to $ સમય $(t)$ ના આલેખનો ઢાળ ............ આપે છે. 

કોઈ ગતિમાન પદાર્થનું નિયત સમયમાં સ્થાનાંતર શૂન્ય છે, તો આ પદાર્થે કાપેલ અંતર પણ શૂન્ય થશે ? તમારો ઉત્તર કારણ આપી સમજાવો.

એક પદાર્થ $150 \,m $ ઊંચાઈ પર સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. તે જ સમયે અન્ય એક પદાર્થને તે જ રીતે $100 \,m$ ની ઊંચાઈએથી છોડવામાં આવે છે. આ બંને કિસ્સામાં જો પ્રવેગ સમાન હોય, તો $2\, s$ બાદ તેમની ઊંચાઈઓમાં શું તફાવત હશે ?

ચાર મોટરકાર $A, B, C$ અને $D$ સમથળ રોડ પર ગતિ કરી રહી છે. આકૃતિમાં તેમનો અંતર $(s)$ $\to $ સમય $(t)$ નો આલેખ દર્શાવ્યો છે, તો આલેખ પરથી નીચેનામાંથી સાચું વિધાનું પસંદ કરો :