સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

માખણ એ સંતૃપ્ત સંયોજનો ધરાવે છે જયારે રાંધવાનું તેલ અસંતૃપ્ત સંયોજનો ધરાવે છે.

પરંતુ અસંતૃપ્ત સંયોજનો એ આલ્કલાઇન $KMnO_4$ વડે ઑક્સિડેશન પામતા હોવાથી તે $KMnO_4$ નો જાંબલી રંગ દૂર કરી શકે છે.

કસોટી : જયારે રાંધવાના તેલની એક કસનળીમાં પ્રક્રિયા આલ્કલાઇન $KMnO_4$  ના દ્રાવણ સાથે કરવાથી $KMnO_4$  નો રંગ અદૃશ્ય થઈ જાય છે.

પરંતુ માખણ એ $KMnO_4$ નો રંગ દૂર કરી શકતું નથી.

Similar Questions

કાર્બનના બે ગુણધર્મો ક્યા છે, જેના કારણે આપણી ચારેય તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ ? 

ઑક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી ?

સલ્ફરના આઠ પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રૉન બિંદુ-નિરૂપણ શું થશે ? 

બ્યુટેનોન ચાર-કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ 

ખોરાક રાંધતી વખતે, જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય, તો તેનો અર્થ એ છે કે