સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

માખણ એ સંતૃપ્ત સંયોજનો ધરાવે છે જયારે રાંધવાનું તેલ અસંતૃપ્ત સંયોજનો ધરાવે છે.

પરંતુ અસંતૃપ્ત સંયોજનો એ આલ્કલાઇન $KMnO_4$ વડે ઑક્સિડેશન પામતા હોવાથી તે $KMnO_4$ નો જાંબલી રંગ દૂર કરી શકે છે.

કસોટી : જયારે રાંધવાના તેલની એક કસનળીમાં પ્રક્રિયા આલ્કલાઇન $KMnO_4$  ના દ્રાવણ સાથે કરવાથી $KMnO_4$  નો રંગ અદૃશ્ય થઈ જાય છે.

પરંતુ માખણ એ $KMnO_4$ નો રંગ દૂર કરી શકતું નથી.

Similar Questions

કાર્બનના બે ગુણધર્મો ક્યા છે, જેના કારણે આપણી ચારેય તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ ? 

પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડને કેવી રીતે વિભૂદિત કરશો ? 

જો તમે લિટમસ પેપર (લાલ અથવા ભૂરું)થી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો ? 

કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?

સલ્ફરના આઠ પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રૉન બિંદુ-નિરૂપણ શું થશે ?