નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A:$ માજીકાષ્ઠ (લેઈટ વુડ), પ્રમાણમાં ઓછા જલવાહક ઘટકો અને સાંકડી જલવાહિનીઓ ધરાવે છે.

કારણ $R$ : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.

ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    $A$ ખોટું છે પણ $R$ સાચું છે.

  • B

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.

  • C

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.

  • D

    $A$ સાચું છે પણ $R$ ખોટું છે.

Similar Questions

એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.

 મધ્યકાષ્ઠ શા માટે પાણીનું વહન કરી શકતું નથી? 

ત્વક્ષેધા પેશીઓ બનાવે છે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે. શું તમે આ વાક્ય સાથે સહમત છો ? સમજાવો.

આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.

નીચેની રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.