નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A:$ માજીકાષ્ઠ (લેઈટ વુડ), પ્રમાણમાં ઓછા જલવાહક ઘટકો અને સાંકડી જલવાહિનીઓ ધરાવે છે.
કારણ $R$ : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.
મધ્યકાષ્ઠ શા માટે પાણીનું વહન કરી શકતું નથી?
ત્વક્ષેધા પેશીઓ બનાવે છે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે. શું તમે આ વાક્ય સાથે સહમત છો ? સમજાવો.
આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.
નીચેની રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.