- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ શુક્રકોષોની શુક્રઉત્પાદક નલિકાઓ માંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.
વિધાન $II :$આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયાને શુક્રકોષજનન (સ્પર્મીઓજીનેસીસ) કહે છે.
ઉપરોક્ત વિધાનોનાં અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
A
બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.
B
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી.
C
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
D
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
(NEET-2022)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology