નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.

વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.

ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

  • C

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • D

    વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે

     

Similar Questions

અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્‌ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.

વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?

આદિદારૂ અને અનુદારૂ વનસ્પતિમાં કોના પ્રકારો છે ?

પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરતી વનસ્પતિની સરળ પેશી છે.

જલવાહિનીઓ ......માં જોવા મળે છે.