વૈજ્ઞાનિક કારણો આપો : વાહકપેશીઓને જટિલ પેશી પણ કહે છે.
વાહકપેશીઓને જટિલ પેશી પણ કહે છે. વાહકપેશીની રચનામાં વિવિધ પ્રકારના કોષોની રચનાત્મક અને કાર્યાત્મક લાક્ષણિકતાઓનો સમન્વય થાય છે. તેથી તેને જટિલ પેશી કહે છે. જલવાહક પેશીમાં જલવાહિનિકી, જલવાહિની, જલવાહક મૃદુત્તક અને જલવાહક દઢોત્તકનો સમાવેશ થાય છે.
અન્નવાહક પેશીમાં ચાલનીકોષો, ચાલનીનલિકા, સાથીકોષો, અન્નવાહક મૃદુત્તક અને અન્નવાહક દઢોત્તક (તંતુઓ)નો સમાવેશ થાય છે.
આમ, કહી શકાય કે વાહકપેશીઓ જટિલપેશી છે.
તે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને ક્ષારોનું વહન મૂળથી પ્રકાંડ, પર્ણ સુધી કરવા માટેની પેશીનો ભાગ નથી.
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
આ પેશીમાં શેનું સ્થૂલન થયેલ હોય છે?
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..
સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.