તે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને ક્ષારોનું વહન મૂળથી પ્રકાંડ, પર્ણ સુધી કરવા માટેની પેશીનો ભાગ નથી.
જલવાહિનીકી
સાથી કોષો
જલવાહિની
જલવાહક તંતુ
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..
દઢોત્તક પેશી વિશે નોંધ લખો.
વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય કયું છે?
નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી સુયોગ્ય રીતે વિભેદિત થયેલી છે?
કઈ પેશી પાણીના અભાવમાં વધુ વિકાસ પામે છે?