તે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને ક્ષારોનું વહન મૂળથી પ્રકાંડ, પર્ણ સુધી કરવા માટેની પેશીનો ભાગ નથી.

  • A

    જલવાહિનીકી

  • B

    સાથી કોષો

  • C

    જલવાહિની

  • D

    જલવાહક તંતુ

Similar Questions

નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.

વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..

  • [NEET 2024]

દઢોત્તક પેશી વિશે નોંધ લખો.

વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય કયું છે?

નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી સુયોગ્ય રીતે વિભેદિત થયેલી છે?

કઈ પેશી પાણીના અભાવમાં વધુ વિકાસ પામે છે?