નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ : થર્મોમીટરની બનાવટ માં ગેલીયમ નો ઉપયોગ થાય છે.

વિધાન $II$ : ગેલીયમ ધરાવતું થર્મોમીટર બ્રાઈન દ્રાવણ (લવણ દ્રાવણ) નું ઠારબિંદુ ($256 K$) માપવા માટે ઉપયોગી છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2024]
  • A

    બંને વિધાન $I$ અન વિધાન $II$ ખોટા છે.

  • B

    વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાયું છે.

  • C

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાયા છે.

  • D

    વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે.

Similar Questions

નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ પ્રબળ બેઝિક છે ?

$CuSo_4$ સાથેની બોરેકસ મણકા કસોટી દરમ્યાન, ઓકિસડાઈઝિંગ જ્યોત માં વાદળી લીલા રંગનો મણકો નીચેના ના બનવાને કારણે જોવા મળે છે. તે શોધો.

  • [JEE MAIN 2023]

કેટલીક પ્રક્રિયાઓમાં થેલિયમ, એલ્યુમિનિયમ સાથે સમાનતા દશવિ છે, જ્યારે અન્ય કેટલીક પ્રક્રિયાઓમાં સમૂહ $1$ ની ધાતુઓ સાથે સમાનતા દશવેિ છે. આ વિધાનને કેટલાક પુરાવાઓ દ્વારા સમર્થન આપો. 

સમૂહ $-13$ નાં સમૂહનાં તત્ત્વોનું પ્રાપ્તિસ્થાન જણાવો. 

બોરેક્સના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમજાવો.