નીચે વિધાન $-I$ અને વિધાન $-II$ દર્શાવેલ છે.
વિધાન $I:$ વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે કોણાવર્તિત (વિચલિત) થશે નહીં
વિધાન $II :$ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર એકબીજા સાથે $E _0=\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0$ સંબંધથી સંકળાયેલ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
વિધાન $I$ સાચું છે, પણ વિધાન $II$ ખોટું છે.
વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.
વિધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાચું છે.
વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.
વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના કંપવિસ્તાર વચ્ચેના સંબંધ ...........
નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઊર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર સાથે કેવી રીતે સંકળાયેલી છે?
બલ્બથી બમણા અંતરે રહેલાં બિંદએ પ્રકાશની તીવ્રતા કેટલી થશે ? જ્યારે રૂમની લંબાઈમાંથી પસાર થાય ત્યારે ખરેખર લેસર બીમના પ્રકાશની તીવ્રતા અચળ રહે છે. અચળ તીવ્રતા રહેવા માટે લેસર બીમની કઈ ભૌમિતિક લાક્ષણિકતા જવાબદાર છે જે બલ્બના પ્રકાશના કિસ્સામાં ગેરહાજર છે.
શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો $E _x= E _{ o } \sin ( kz -\omega t)$ અને $B _y= B _{ o } \sin ( kz -\omega t )$ વડે દર્શાવવામાં આવે છે. તો $E _{ o }$ અને $B _0$ વચ્યેનો ખરો સંબંધ