- Home
- Standard 12
- Chemistry
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ દરમ્યાન, શુદ્ધ ધાતુ એ એનોડ તરીકે વર્તે છે. અને તેનું અશુદ્ધ ધાત્વિક સ્વરૂપ નો કેથોડ તરીકે ઉપયોગ થાય છે.
કથન $II :$ હોલ-હેરોલ્ટ વિદ્યુતવિભાજય પ્રક્રમ દરમ્યાન, મિશ્રણનું ગલબિંદુ નીચું લાવવા માટે શુદ્ધ કરેલા $Al _2 O _3$ ને $Na _3 AlF _6$ સાથે મિશ્ર કરવામાં આવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે.પણ વિધાન $II$ ખોટું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
Solution
In Electrolytic refining, the pure metal is used as cathode and impure metal is used as anode.$Na _3 AlF _6$ is added during electrolysis of $Al _2 O _3$ to lower the melting point and increase conductivity.