નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે.

વિધાન $II$ : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • [NEET 2024]
  • A

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • B

    વિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટુ છે.

  • C

    $\cdot$ વિધાન $I$ ખોટ્રુ છે, પરંતુ વિધાન $II$ સાચું છે.

  • D

    બને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

Similar Questions

ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવાની શક્તિશાળી રીત જણાવો. 

જ્યારે $0.5\, Å$ તરંગલંબાઈના ક્ષ કિરણો $10\, mm$ જાડાઈની $Al$ ની શીટ પરથી પસાર થાય તો તેની તીવ્રતા ઘટીને છઠ્ઠા ભાગની થાય છે. એલ્યુમિનિયમ માટે શોષણ ગુણાંક ............. $mm$ થાય.

પરમાણુઓ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ શાથી હોય છે ?

હાઈડ્રોજન પરમાણુની લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ એ હાઈડ્રોજન જેવા પરમાણુની બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ જેટલી છે. તો તે તત્વનો પરમાણુક્રમાંક

જ્યારે કોઈ દ્રવ્ય પર ક્ષ-કિરણનો સંઘાત કરવામાં આવે કે ક્ષ-કિરણ પાડવામાં આવે ત્યારે (આપાત થાય)