અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
એધા
જલવાહક મૃદુતક
જાડી દીવાલયુક્ત જલવાહિનીકીઓ
જલવાહક તંતુઓ
પ્રાથમિક સ્થાયી પેશીનું ઉદાહરણ ........છે.
નીચેનામાંથી શું મોટાભાગની એકદળીમાં ગેરહાજર હોય છે?
પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.
આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?
તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ