અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

  • [AIPMT 2012]
  • A

    એધા

  • B

    જલવાહક મૃદુતક

  • C

    જાડી દીવાલયુક્ત જલવાહિનીકીઓ

  • D

    જલવાહક તંતુઓ

Similar Questions

પ્રાથમિક સ્થાયી પેશીનું ઉદાહરણ ........છે.

 નીચેનામાંથી શું મોટાભાગની એકદળીમાં ગેરહાજર હોય છે? 

પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.

આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?

તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ