અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
એધા
જલવાહક મૃદુતક
જાડી દીવાલયુક્ત જલવાહિનીકીઓ
જલવાહક તંતુઓ
(d)
નીચેના માંથી કેટલા કોષો મૃત છે.
મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ
મૃદુત્તકીય કોષો
અનાવૃત્ત બીજધારી અને ત્રિઅંગીના શર્કરાનું વહન કરતાં ઘટકો કયા છે?
અન્નવાહકપેશીની આ રચના ચાલનીનલિકામાં દાબ ઢોળાંશનું સર્જન કરે છે.
તફાવત આપો : ચાલનીકોષ અને ચાલનીનલિકા
Confusing about what to choose? Our team will schedule a demo shortly.