- Home
- Standard 10
- Science
5. Life Processes
medium
વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે.
રુધિરકેશિકામાં રહેલા રુધિર વાયુકોષ્ઠોની હવામાંથી ઑક્સિજન લઈ શરીરના બધા જ કોષોમાં પહોંચાડે છે.
Standard 10
Science