ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ?
નકામા પદાર્થના સ્વભાવને ધ્યાનમાં રાખીને તેનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવે છે :
$(i)$ બાયોડીગ્રેડેબલ પદાર્થો (જૈવ વિધટનીય પદાર્થો)
બાયોડીગ્રેબલ નકામો ક્ચરો જેમ કે પાંદડા, પાકેલાં ફળો વગેરેને જમીનમાં દાટી દેવા જોઈએ કे જેથી તેનું વિધટન થાય અને તે ઉપયોગી નીવડે.
નોન-બાયોડીગ્રેબલ પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કાચ, ધાતુનો ભંગાર વગેરેનું પુનઃચક્રણ કરીને ઉપયોગમાં લેવો જોઈએ.
સગર્ભા સ્ત્રીઓને ધૂમ્રપાનની કુટેવથી શું અસર થાય છે ?
તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.
પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.
ઓઝોન સ્તરના ક્ષયનની પર્યાવરણ પર અસરો વિશે ટૂંકમાં સમજાવો.