સાચાં વિધાનો ઓળખો :

$A$. વાતછિદ્રો એ બહિર્ગોળ આકારની ખુલ્લી રચનાઓ છે જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે.

$B$. જ છાલ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે તેને સખત છાલ કહેવાય.

$C$. છાલ-બાર્ક એ પ્રવિધિય શબ્દ (ટેક્નીકલ ટર્મ) છે જે પુલીય એધાની બહારની બધી જ પેશીઓ માટે વપરાય છે.

$D$. છાલ એટલે ત્વક્ષૈધા અને દ્રીતીય અન્નવાહક.

$E$. ત્વક્ષીય એધા,એ એક સ્તરીય જાડાઈ ધરાવે છે.સાચો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    માત્ર $B$ અને $C$

  • B

    માત્ર $B,C$ અને $E$

  • C

    માત્ર $A$ અને $D$

  • D

    માત્ર $A,B$ અને $D$

Similar Questions

કાષ્ઠરેસા શેમાં જોવા મળે છે?

દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?

સામાન્ય રીતે દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા...માંથી વિકાસ પામે છે.

નીચેના વિધાનોમાંથી અસંગત વિધાન પસંદ કરો.

આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.