રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • [NEET 2020]
  • A

    જ્યારે પ્રતિજન (જીવીત કે મૃત) નો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. જેને સક્રિય રોગપ્રતિકારકતા' કહે છે.

  • B

    જ્યારે તૈયાર પ્રતિદ્રવ્ય ને સીધુ આપવામાં આવે તો તેને 'નિષ્ક્રિય રોગપ્રતિકારકતા કહે છે

  • C

    ગર્ભ કેટલુક પ્રતિદ્રવ્ય માતા માંથી મેળવે છે, તે નિષ્ક્રિય રોગપ્રતિકારકતાનું ઉદાહરણ છે.

  • D

    સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભા ,આપે છે.

Similar Questions

$phagocytosis$ પ્રક્રિયાના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.

$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ 

$(b)$ રૂધિરવાહિનીનું હિસ્ટામાઈન દ્વારા વિસ્તરણ

$(c)$ $phagosome$ અને $phagolysosom$નું નિર્માણ

$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ 

$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આર્કષાવુ

$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો

વિધાન  $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે. 

કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

આપેલ આકૃતિમાં $'a'$ નિર્દેશીત ભાગ એ .........  દર્શાવે છે.

ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો. 

સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.