- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.
A
અલીલ $'i'$ ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.
B
જનીન $(I)$ ના ત્રણ અલીલ છે.
C
વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.
D
જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
(NEET-2020)
Solution
When $I^{ A }$ and $I ^{ B }$ are present together, they express same type of sugar.
Standard 12
Biology
Similar Questions
medium