જો વિધાન $\mathrm{p} \rightarrow(\mathrm{p} \wedge-\mathrm{q})$ અસત્ય હોય તો $p$ અને  $q$ ના સત્યર્થા મૂલ્યો મેળવો.

  • [JEE MAIN 2020]
  • A

    $F, T$

  • B

    $T, T$

  • C

    $F, F$

  • D

    $T,F$

Similar Questions

જો $p$ અને $q$ એ બે વિધાનો હોય તો નીચેનામાંથી ક્યું વિધાન $p \to q$ ને તાર્કિક રીતે સમાન થાય 

  • [AIEEE 2012]

ધારોકો $r \in\{p, q, \sim p, \sim q\}$ એવો છ કે જેથી તાર્કિક વિધાન $r \vee(\sim p) \Rightarrow(p \wedge q) \vee r$ : નિત્યસત્ય છે. તો $r=\dots\dots$

  • [JEE MAIN 2022]

 "હું  વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય 

  • [JEE MAIN 2014]

અહી $*, \square \in\{\wedge, \vee\}$ એ આપેલ છે કે જેથી બુલિયન સમીકરણ $(\mathrm{p} * \sim \mathrm{q}) \Rightarrow(\mathrm{p} \square \mathrm{q})$ સંપૂર્ણ સત્ય થાય છે તો . . . . 

  • [JEE MAIN 2021]

નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો,
$P : 5$  એ અવિભાજય સંખ્યા છે 
$Q : 7$ એ  $192$ નો એક અવયવ છે 
$R : $ $5$ અને $7$ નો લ.સા.અ. $35$ થાય 
તો નીચેનામાંથી ક્યું વિધાન તાર્કિક રીતે સાચું થાય ?

  • [JEE MAIN 2019]