તારનો બળ અચળાંક $K$ હોય તો તારની લંબાઈમાં $l$ વધારો કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$Kl/2$
$Kl$
$K{l^2}/2$
$K{l^2}$
$L$ મીટર લંબાઈ અને $A$ મીટર$^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને છત સાથે બાંધેલો છે. જેની ઘનતા $D$ $kg/metr{e^3}$ અને યંગ મોડ્યુલસ $E$ $newton/metr{e^2}$.જો તારની લંબાઈ પોતાના વજનને લીધે $l$ જેટલી વધતી હોય તો $l=$____
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20\, N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો અને જ્યારે વજન નીચેની દિશામાં $1\, mm$ જાય ત્યારે તેની ગુરુત્વસ્થિતિઊર્જામાં થતાં ઘટાડાનો ગુણોત્તર કેટલો થાય $?$
તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$
$Y =7.0 \times 10^{10}\,N / m ^2$ યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો $0.04 \%$ સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. $J/m^3$ માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે.
એક તાર સ્થિતિસ્થાપક તાર માટે ઉર્જા નું સૂત્ર ____