જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge  \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો  $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય 

  • A

    $FFF$

  • B

    $TFT$

  • C

    $TTF$

  • D

    $TTT$

Similar Questions

“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય 

  • [JEE MAIN 2019]

વિધાન $- I : (p \wedge  \sim q) \wedge  (\sim p \wedge  q)$ એ તર્કદોષી છે.

વિધાન $- II : (p \rightarrow q) \Leftrightarrow  (\sim  q \rightarrow \sim p)$ એ નિત્યસત્ય છે .

વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.

  • [JEE MAIN 2021]

સયોજિત વિધાન  $^ \sim p \vee \left( {p \vee \left( {^ \sim q} \right)} \right)$ નું નિષેધ ..... થાય 

આપેલ પૈકી નિત્ય સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2020]