જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge  \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો  $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય 

  • A

    $FFF$

  • B

    $TFT$

  • C

    $TTF$

  • D

    $TTT$

Similar Questions

બુલીયન બહુપદી $\left( {p\;\wedge \sim q} \right)\;\;\vee \;q\;\;\vee \left( { \sim p\wedge q} \right)$ એ . . . . સમાનાર્થી છે. .

  • [JEE MAIN 2016]

નીચેનાં વિધાનો ધ્યાને લો:

$A$ : રિષી ન્યાયાધિશ છે,

$B$ : રિષી પ્રામાણિંક છે.

$C$ :રિષી ધમંડી નથી

 વિધાન "જો રિષી ન્યાયાધિશ હોય અને તે ધમંડી ન હોય, તો તે પ્રામાણણક છે." નું નિષેધ........ છે

  • [JEE MAIN 2022]

વિધાન $(p \vee r) \Rightarrow(q \vee r)$ નું નિષેધ કરો.

  • [JEE MAIN 2021]

ધારોકો $r \in\{p, q, \sim p, \sim q\}$ એવો છ કે જેથી તાર્કિક વિધાન $r \vee(\sim p) \Rightarrow(p \wedge q) \vee r$ : નિત્યસત્ય છે. તો $r=\dots\dots$

  • [JEE MAIN 2022]

વિધાન $(p \Rightarrow q) \vee(p \Rightarrow r)$ એ  . . . ને તુલ્ય નથી .

  • [JEE MAIN 2022]