પુષ્પીયપત્રની કિનારીઓ એકબીજા પર આચ્છાદીત હોય છે પરંતુ કોઈ ચોકકસ ક્રમમાં આવરીત નથી તેને....... કલિકાન્તર વિન્યાસ કહે છે.
ધારાસ્પર્શી
વ્યાવૃત
આચ્છાદિત
પતંગિયાકાર
એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.
......પુષ્પનું ચોથું ચક્ર છે.
જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.
તે ઝાયગોમોર્ફિક (દ્ધિપાર્શ્વ સમમિતી ધરાવતું) પુષ્પ નથી.
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.