નીચે આપેલી અગત્યતા જણાવો :
$(i)$ મૂળગંડિકા
$(ii)$ પર્ણસદેશ્ય ઉપપર્ણો
$(i)$ વાલ, વટાણા જેવી શિખી કુળની વનસ્પતિઓના ભૂમિગત સ્થાનિક મૂળતંત્રમાં નાની મોટી અનેક ગાંઠો જોવા મળે છે. આ ગાંઠોને મૂળચંડિકાઓ કહે છે. જેમાં રાઈઝોબિયમ બૅક્ટરિયા વસે છે અને વંશવૃદ્ધિ કરે છે. તે નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે છે.
$(ii)$ વટાણાના છોડમાં પ્રકાંડ નબળું હોય છે. તેમાં સંયુક્ત પર્ણની ટોચની પર્ણિકાઓ સંવેદી સૂત્રમાં ફેરવાઈ આરોહણમાં મદદ કરે છે. આથી વટાણામાં ઉપપર્ણો મોટાં, ચપટાં અને પર્ણ સદેશ્ય બની પ્રકાશસંશ્લેષણમાં મદદરૂપ થાય છે. આવા ઉપપર્ણોને પર્ણસદેશ્ય ઉપપર્ણો કહે છે.
કાટા, સ્પાઈન્સ અને કાટાદાર છોડમાં તરીકે કામ કરે છે.
પર્ણવિન્યાસ એટલે શું ? સમજાવો.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ આરોહીમૂળ અડુનીવેલ / મકાઈમાં હોય છે.
$(ii)$ જાસૂદમાં / કરેણમાં એકાંતરિત પર્ણવિન્યાસ હોય છે.
દાંડીપત્ર ...........માં હાજર હોય છે.
$A$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
$R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.