પર્ણવિન્યાસ એટલે શું ? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ પર્ણવિન્યાસ : પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.

$\Rightarrow$ તે સામાન્ય રીતે ત્રણ પ્રકારની હોય છે : એકાંતરિક (Alternate), સન્મુખ (Opposite) અને ભ્રમિરૂપ (ચક્રાકાર - Whorled).

$\Rightarrow$ એકાંતરિક : એક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે. ઉદા., જાસૂદ, રાઈ અને સૂર્યમુખી વગેરે.

$\Rightarrow$ સન્મુખ : એક ગાંઠ પરથી એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ (બે પર્ણો) વિકસે છે. ઉદા., આકડો (Calotropis) અને જામફળ (Guava).

$\Rightarrow$ ભ્રમિરૂપ : જો એક ગાંઠ પરથી બે કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે તેને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહે છે. ઉદા., સપ્તપર્ણી (Alstonia)

945-s33g

Similar Questions

લાંબો, પાતળો, નરમ $.......$ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શક તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણસસપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ પ્રકલિકા

$(ii)$ ઉપપર્ણ

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો : 

$(i)$ પર્ણ એ : પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: પર્ણતલ ફૂલીને મોટો બને છે ...........

$(ii)$ લીમડામાં : પીંછાંકાર સંયુક્તપર્ણ :: શીમળામાં : ............ 

..........એ પર્ણનું રૂપાંતર છે.

 અયોગ્ય જોડી પસંદ કરો.