મનુષ્યમાં, પ્રેગનન્સીના........ મહિના પછી હૃદય બને છે.
બે
ત્રણ
એક
ચાર
અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
અંડકનાં કોષકેન્દ્રમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવાની પ્રક્રિયા ક્યારે થાય છે ?
કયું કોષીય સ્તર નાશ પામી પુન:સર્જન દર્શાવે છે ?
અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?
નીચેની રચનાનું નામ આપો.