નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ એકમાર્ગી છે. શક્તિનો પ્રથમ પોષકસ્તરમાં મેળવેલ હોય તેમાંથી $10 \%$ શક્તિને બીજા પોષકસ્તરમાં ટ્રાન્સફર કરેલ હોય છે.
હરણ$\rightarrow$સિંહ($1$ કિલો)
($10$કિલો શ્વસનની અને બીજી જૈવિક પ્રક્રિયામાં
જૈવભાર) ગુમાવેલ શક્તિ $90 \%$ (એટલે કે $9$ કિલો)
નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે
વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.
નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?
નીચે આપેલ પૈકી કયો પોષણ પ્રકાર છે ?