નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ એકમાર્ગી છે. શક્તિનો પ્રથમ પોષકસ્તરમાં મેળવેલ હોય તેમાંથી $10 \%$ શક્તિને બીજા પોષકસ્તરમાં ટ્રાન્સફર કરેલ હોય છે.

હરણ$\rightarrow$સિંહ($1$ કિલો) 

($10$કિલો       શ્વસનની અને બીજી જૈવિક પ્રક્રિયામાં

જૈવભાર)            ગુમાવેલ શક્તિ $90 \%$ (એટલે કે $9$ કિલો)

Similar Questions

પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?

સાચું વાક્ય શોધો.

સાચું શોધો.

જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?

  • [AIPMT 1998]