પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?

Similar Questions

પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1994]

વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

આપેલ આહારશૃંખલા કઈ છે ?

તૃણ $\rightarrow$ બકરી $\rightarrow$ મનુષ્ય