સાચું વાક્ય શોધો.
સમુદ્રમાં ખૂબ ઉડે કે જ્યાં પ્રકાશ પહોંચી ન શકે ત્યાં રચાતાનિવસનતંત્રને deep sea hydro - thermal ecosystem કહે છે. તેને બાદ કરતાં પૃથ્વીનાં બાકીનાં બધા જ નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સુર્યપ્રકાશ છે. સૌરવર્ણપટનો $50\%$ થી વધુ ભાગ $PAR =$ પ્રકાશ સંશ્લેષીસક્રિય વિકિરણોનો છે.
વનસ્પતિ $PAR$ નો $10 -20$ ટકા ભાગ જ ઉપયોગ કરે છેઅને આટલી ઊર્જાથી સમગ્ર જીવસૃષ્ટિ ટકે છે.
બધા જીવંત સજીવો પોતાનાં ખોરાકનો આધાર ઉત્પાદકો પર રાખે છે.
જલીય નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?
પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?
એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?
નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.