નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?

  • [AIPMT 2005]
  • A

    રામબાણ અને કેલેન્ચો

  • B

    પર્ણકૂટી અને કેલેન્ચો

  • C

    શતાવરી અને પાનફૂટી

  • D

    ગુલદાઉદી અને રામબાણ

Similar Questions

જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.

  • [AIPMT 2010]

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $[Image]$ $I$ પાનફૂટીની પર્ણકલિકાઓ
$Q$ $[Image]$ $II$ આદૂની ગાંઠામૂળી
$R$ $[Image]$ $III$ બટાટાની આંખો
$S$ $[Image]$ $IV$ જળકુંભિની ભૂસ્તારિકા

પાનફૂટી માં વાનસ્પતિક પ્રસર્જક રચના કઈ છે?

ખોટુ વિધાન ઓળખો.

નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?