દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાશ્વીય મૂળ અને વાહી એધાની શરૂઆત નીચેના કોષોમાં થાય છે:
અધિસ્તર
બાહ્યક
અંત: સ્તર
પરીચક્ર
દ્વિદળી મૂળ માટે નીચેનામાંથી શું સત્ય નથી ?
ક્યું લક્ષણ મધ્યકાષ્ઠ અને રસકાઇ માટે સમાન છે?
સાચાં વિધાનો ઓળખો :
$A$. વાતછિદ્રો એ બહિર્ગોળ આકારની ખુલ્લી રચનાઓ છે જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે.
$B$. જ છાલ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે તેને સખત છાલ કહેવાય.
$C$. છાલ-બાર્ક એ પ્રવિધિય શબ્દ (ટેક્નીકલ ટર્મ) છે જે પુલીય એધાની બહારની બધી જ પેશીઓ માટે વપરાય છે.
$D$. છાલ એટલે ત્વક્ષૈધા અને દ્રીતીય અન્નવાહક.
$E$. ત્વક્ષીય એધા,એ એક સ્તરીય જાડાઈ ધરાવે છે.સાચો વિકલ્પ પસંદ કરો :
હવા છિદ્રો ...........છે.
મધ્યકાષ્ઠ શા માટે પાણીનું વહન કરી શકતું નથી?