વંદાનાં પાચનતંત્રમાં તે ભાગ નથી

  • A

    મધ્યાંત્ર

  • B

    મળાશય

  • C

    પેષણી

  • D

    ફેલીકગ્રંથી

Similar Questions

વંદામાં અગ્રપંખ આમાંથી ઉત્પન્ન થાય છે :

  • [NEET 2022]

જે વંદાનું શીર્ષ દુર કરવામાં આવે તો તે થોડાક દિવસો સુધી જીવીત રહી શકે છે કારણ કે

  • [NEET 2020]

નર અને માદા વંદાંમાં એક જોડ સાંધાવાળી તંતુમય રચના કે જેને પુચ્છ શૂળ કહે છે. .......... ખંડમાં હોય છે

  • [NEET 2024]

જાતિય દ્વિરુપતા .....માં જોવા મળે છે.

વંદામાં આવેલા શ્વસન છિદ્રોની સંખ્યા :