તે સ્ત્રીકેસરનો ભાગ નથી.
પરાગાસન
પરાગવાહિની
પરાગાશય
બીજાશય
અયોગ્ય નિવેદન પસંદ કરો.
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
દલલગ્ન પુંકેસર
સુર્યમુખી
ગળણી આકારનાં દલચક્રને ..........કહે છે.
જેમાં પતંગીયાકાર કલીકાન્તર વિન્યાસ જોવા મળે છે તે વનસ્પતીનાં પુષ્પમાં જરાયુવિન્યાસ કયો જોવા મળે ?