એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય  જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એન્ડોથેસિયમ

સ્થાન $:$ પરાગાશયની દીવાલમાં મધ્યસ્તર છે.

કાર્ય $:$ રક્ષણ અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.

પોષકસ્તર

સ્થાન $:$ પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર છે.

કાર્ય $:$ વિકસિત પરાગરજને પોષણ પૂરું પાડે છે.

Similar Questions

આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.

પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?

પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.

ખોટા વાક્ય પર ચિહ્ન કરો.

નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.

જનનકોષ, નરજન્યુ, લઘુબીજાણુ માતૃકોષ, લઘુબીજાણુ, નાલકોષો